રાજકોટમાં આવેલા ભીચરી માતાજી હાજરા હજુર છે, ત્યાંનો પ્રસાદ ખાવા માત્ર થી પથરી અને મસા જેવી અનેક બિમારીઓ થાય છે દૂર…
ગુજરાતમાં નાના-મોટા દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે, દરેક મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે, ભક્તોના તમામ દુ:ખ તેઓને જોતા જ દૂર થઈ જાય છે, ભક્તો અલગ-અલગ મંદિરોમાં જઈને અલગ-અલગ માન્યતાઓ પ્રમાણે કરે છે. આજે આપણે ગુજરાતના આવા જ એક મંદિર વિશે વાત કરીશું. આ મંદિરમાં બિરાજમાન માતાજી શરીરની જટિલ સમસ્યાઓ પણ દૂર […]
Continue Reading