જય ગૌ માતા :- ગાયનું મૃત્યુ થતાં એક સગી માંની સ્મશાન યાત્રા કાઢી અને વિધિસર બધી જ વિધિ કરી, ગૌશાળા સંચાલક પણ રડ્યા

અમદાવાદઃ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ગંજીવાડા રોડ પાસે આવેલી લક્ષ્મી ગીર ગૌશાળામાં એક ગાયનું મોત થયું હતું. આ પ્રસંગે ગૌસેવકોની આંખમાં આંસુ આવી ગયા હતા. ગાયના મૃત્યુથી ગૌશાળાએ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો છે તેનું મને દુઃખ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મી ગીર ગૌશાળાનું સંચાલન જીજ્ઞેશભાઈ રૈયાણી દ્વારા કરવામાં આવે છે. આ ગૌશાળાની વહાલી […]

Continue Reading