શનિદેવ ની આસીમ કૃપા-દ્રષ્ટિ થી આ રાશિના આવતા સમય માં તેમનું નસીબ હીરાની માફક ચમકવા લાગશે, જાણો કઈ રીતે.

જીવનમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓની માહિતી મેળવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની રાશિ પરથી ઘણી વસ્તુઓ મેળવી શકાય છે. રાશિચક્રનો સીધો સંબંધ ગ્રહો સાથે છે. તેથી ગ્રહોની ચાલ પરથી જાણી શકાય છે કે મનુષ્યના જીવનમાં સુખ અને દુ:ખ ક્યારે આવશે. હાલમાં એક મોટો સંયોગ બની રહ્યો છે જેના કારણે શનિદેવની કૃપા કેટલીક રાશિઓ પર […]

Continue Reading

શનિવારે રાત્રે કરો આ ગુપ્ત ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન અને નકારાત્મક શક્તિઓ દૂર થશે

હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, અલગ-અલગ દિવસોને શુભ બનાવવા માટે, તે દિવસે સંબંધિત ગ્રહ અને પ્રમુખ દેવતાની પૂજા કરવાનો નિયમ છે. તેવી જ રીતે શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની (shanidev ) પૂજા કરવામાં આવે છે. જે લોકો જ્યોતિષ અને શાસ્ત્રોમાં વિશ્વાસ રાખે છે તેઓ શનિવારને વિશેષ મહત્વ આપે […]

Continue Reading