લિંબાયતમાં ઝૂંપડપટ્ટી વસાહતોમાં લીનેદોરીમાં અસરગ્રસ્ત 140 પરિવારો માટે વૈકલ્પિક આવાસની માંગ
સુરતના લિંબાયત ઝોનમાં અનવરનગર ઝૂંપડપટ્ટીમાં નવી લાઇન નાખવામાં આવી છે. જેના કારણે નવી લાઇનમાં આવતા 140 અસરગ્રસ્ત ગરીબ શ્રમિક પરિવારોના મકાનો તોડી પાડવામાં આવશે. આથી આ પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવાની દરખાસ્ત કરી છે. નવું બિલ્ડીંગ ફાળવાયા બાદ જ વસાહત તોડી પાડવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1984-85માં લિંબાયત ઝોનના અનવરનગરમાં હયાત […]
Continue Reading