ઓમ શાંતિ – અમદાવાદ માં 12 માં ભણતા એક છોકરાનું બોર્ડ ની ચાલુ પરીક્ષા એ દુઃખદ અવસાન, જાણો કારણ..!

વિદ્યાર્થી ગોમતીપુરની એસ.જી.પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને 12મા ધોરણની પરીક્ષા આપવા માટે રખિયાલની સેઠ સી.એલ સ્કૂલમાં ગયો હતો. આજે ઘોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર એ અંતિમ પેપર બની ગયું છે પરંતુ અમદાવાદના રખિયાલની શેઠ સીએલ સ્કૂલમાં એક ઘટના બની છે. ચાલુ બોર્ડની પરીક્ષા દરમિયાન 12 ધોરણના વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું […]

Continue Reading