જવાન જ્યારે પોતાના માદરે વતન આવ્યા ત્યારે લગ્ન ની જાન કાઢી હોય તેમ વાજતે ગાજતે રેલી કાઢી અને તે જોઈને જવાનો…..

આપણે દેશના સૈનિકોને જોઈ રહ્યા છીએ કે જેઓ દિવસભર તડકામાં કે છાંયડામાં ઉભા રહીને દેશની સેવા કરે છે, તે પણ પૂરી કરીને વતન પરત ફરે છે. હાલમાં સેનાના એ જ જવાનો પોતાની ફરજ પૂરી કરીને વતન પરત ફર્યા હતા. આ સેનાના સૈનિકો કોડીનાર તાલુકાના પીપલી ગામના રહેવાસી હતા, તેમનું નામ ભગીરથસિંહ જોધાભાઈ ગોહિલ હતું, આ […]

Continue Reading