હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ પડતાં થતાં 12ના મો-ત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું – જાણો શું હતો મામલો

હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થઈ રહી છે. દિવાલ નીચે કામદારો દટાઈ જતાં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, અકસ્માતમાં 12 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પીએમ મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ અંગે ખેદ વ્યક્ત કરતા તેમણે ટ્વિટ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જીલ્લાના હળવદ જીઆઈડીસીમાં દિવાલ […]

Continue Reading