રવિચંદ્રના અશ્વીને મેચ પછી કહી બહુ ખૂબ મોટી વાત કહ્યું કે આ ખેલાડી ન હોત તો અમે આજે પણ જીતી ન શક્યા હોત..

ક્રિકેટ

હાલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની બીજી મેચ 3 વિકેટે જીતી લીધી છે. આ પહેલા પ્રથમ મેચમાં પણ જીત મળી હતી. તેથી જ આ શ્રેણી સફળ રહી છે. રોહિતની ગેરહાજરીમાં રાહુલ બંને મેચમાં કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે.

બીજી મેચ જીત્યા બાદ મેન ઓફ ધ મેચ બનેલા અશ્વિને અનેક નિવેદનો આપ્યા હતા.બીજી મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારતને 87 રનની લીડ મળી હતી. ત્યારબાદ બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 231 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે આજે આ ટાર્ગેટ પૂરો કર્યો અને જીત મેળવી.

આ મેચમાં રવિચંદ્રન અશ્વિન મેન ઓફ ધ મેચ બન્યો હતો. અશ્વિને કહ્યું કે જીત આ ખેલાડીને કારણે મળી છે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિચંદ્રન અશ્વિને કહ્યું કે જો આ ખેલાડી ન હોત તો અમે મેચ હારી ગયા હોત. તેથી જ અમને બીજી મેચમાં જીત મળી અને અમે શ્રેણી પણ જીતવામાં સફળ રહ્યા. એટલા માટે તેને આ મેચનો અસલી હીરો માનવામાં આવી શકે છે.

આ સિવાય પણ તેણે બીજા ઘણા નિવેદનો આપ્યા. તો ચાલો જાણીએ કોણ છે આ ભારતીય સ્ટાર ખેલાડી, તમને જણાવી દઈએ કે મેચ પુરી થયા બાદ અશ્વિને શ્રેયસ અય્યર વિશે ઘણી વાતો કરી. તેણે કહ્યું કે અમને બીજી મેચ જીતવા માટે 145 રનની જરૂર હતી. ભારતીય ટીમે ઘણી વિકેટો ગુમાવી હતી. છેલ્લી ઘડીમાં હું અને શ્રેયસ બંને ટાર્ગેટ પૂરો કરી રહ્યા હતા.

આ સમય દરમિયાન શ્રેયસે મને ઘણી મદદ કરી છે. તેણે અંત સુધી 29 રન બનાવીને મારો સાથ આપ્યો. તેથી જ ભારત જીત્યું.અશ્વિને વધુમાં કહ્યું કે શ્રેયસ અય્યર બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં પણ પોતાનું સારું પ્રદર્શન જારી રાખ્યું છે.

તે હંમેશા પોતાના દિમાગ સાથે રમતા જોવા મળ્યો છે. તેના કારણે જ ભારતીય ટીમને જીત મળી છે. તેને આ મેચનો અસલી હીરો ગણી શકાય. આ પહેલા પણ તે ઘણી વખત સફળતા અપાવી ચૂક્યો છે. તે વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં મહત્વપૂર્ણ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *